મુલાકાત બદલ આભાર

શુક્રવાર, 1 માર્ચ, 2013

ભગવાન બુદ્ધ ની વાણી



ભગવાન બુદ્ધ ની વાણી
ચાર આર્ય સત્ય
  1. દુખ છે.
  2. દુખ નું કારણ છે.
  3. દુઃખનું નિવારણ છે.
  4. દુખના નિવારણ નો માર્ગ છે.
ઉપદેશ
  • હત્યા ના કરો.
    ચોરી ના કરો.
    વ્યભિચાર ના કરો.
    અસત્ય ના બોલો.
    નિંદા ના કરો.
    કર્કશ વાણી ના બોલો.
    વ્યર્થ વાતો ના કરો.
    બીજાની સંપત્તિ પર નજર ના રાખો.
    તિરસ્કાર ના કરો.
    ન્યાયપૂવર્ક  વિચારો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો