મૂલ્યનિષ્ઠ રાજપુરુષ અને
બંધારણના ઘડાવૈયા ડૉ.ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના એક ગામમાં 14/4/1891 ના
રોજ થયો હતો. બી.એ.થયા પછી વડોદરા રાજયની આર્થિક સહાયથી અમેરિકા જઇ પીએચ.ડી.થયા
અને તેમણે મુંબઇ હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરી. લંડનમાં ભરાયેલી ત્રણ ગોળમેજી
પરિષદોમાં અંત્યજોના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી હતી. ‘પૂના કરાર’ મુજબ હરિજનોને અનામત બેઠકો તેમણે અપાવી હતી.
કાયદાપ્રધાન હોવાને નાતે તેમણે માત્ર અછૂતોના હિત માટે નહીં, પરંતુ સમગ્ર ભારતવાસીઓને નજર સમક્ષ રાખીને વિશ્વમાં
અજોડ કહી શકાય એવું બંધારણ ઘડી કાઢયું. ભારતના આ સપૂતે બંધારણના રૂપમાં દેશ અને
દેશવાસીઓને એક મોટી ભેટ આપી છે. એમના જીવનમાં ત્રણ આધારભૂત સિંદ્ધાંતો હતા. ‘શિક્ષિત બનો, સંગઠીત બનો અને સંઘર્ષ કરો’. તેઓ કહેતા : ‘સમાજે મારો બહિષ્કાર કર્યો છે પણ પુસ્તકોએ મને
હ્રદયમાં સ્થાન આપ્યું છે’. ભારત સરકારે તેમને મરણોત્તર ‘ભારતરત્ન’ ખિતાબ અર્પણ કર્યો હતો. ઇ.સ.1956 ના એક દિવસે
પોતાના અંતિમ પુસ્તક ‘ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ’ ની પ્રસ્તાવના લખીને સૂઇ ગયા અને ચિર
નિદ્રામાંથી જાગ્યા જ નહીં. ડૉ.આંબેડકરનું કાર્ય અને વિચાર અન્યાય વિરુદ્ધ લડનારા
સૌને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે.
Sarswati Mata

Counter
Archive
-
▼
2013
(102)
-
▼
એપ્રિલ
(19)
- ગુજરાતી સાહિત્યકારોનો પરિચય - ૭
- ગુજરાતી સાહિત્યકારોનો પરિચય - ૬
- ગુજરાતી સાહિત્યકારોનો પરિચય - ૫
- ગુજરાતી સાહિત્યકારોનો પરિચય - ૪
- ગુજરાતી સાહિત્યકારોનો પરિચય - ૩
- ગુજરાતી સાહિત્યકારોનો પરિચય - ૨
- ગુજરાતી સાહિત્યકારોનો પરિચય - ૧
- હનુમાનજીની જન્મકથા
- તાજ મહેલ
- રામ નવમી - ચૈત્ર શુક્લ નવમી
- ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ
- ગુજરાતમાં સૌથી મોટું
- ગુજરાતના પ્રસિદ્ધ સમાચારપત્રો
- દેશની પહેલી પેસેન્જર ટ્રેન
- ડોલોત્સવ એટલે શું ? પુષ્ટિમાર્ગમાં આ ઉત્સવ કેવી રી...
- 14 એપ્રિલ ડૉ.ભીમરાવ આંબેડકર
- ઝુલેલાલ જયંતી એટલે ચેટીચાંદ
- સંસ્કૃત સુભાષિતો
- કેરીનાં વિવિધ નામ
-
▼
એપ્રિલ
(19)
!simple>
રવિવાર, 14 એપ્રિલ, 2013
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
My Profile

- સંદીપ ગવાણીયા
- જુનાં અને નવાં વિચારોનો સમન્વય કરીને જીવનનું ઘડતર કરો એમાં જ સમજદારી છે.
Popular Posts
-
આત્મકથા : મારી હકીકત , નર્મદ ઇતિહાસ : ગુજરાતનો ઇતિહાસ , પ્રાણલાલ એદલજી ડોસા કાવ્યસંગ્રહ : ગુજરાતી કાવ્યદોહન , દલપતરામ જીવનચરિ...
-
જે સાહિત્યકારનો ફોટો ડાઉનલોડ કરવો હોય તેનાં નામ ઉપર ક્લિક કરો ૧ .અંબુભાઈ પુરાણી ૨ .અમૃતલાલ યાજ્ઞિક ૩. અનંતરાય રાવળ ૪. અનિરુધ્ધ બ...
-
૨૧ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન ૨૧ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે ઉજવાય છે . આ દિવસ ઘણી ખરી જગ્યાએ ઉજવાય...
-
(1) આજે 16મી એપ્રિલ ૨૦૧૩ ના રોજ ભારતીય રેલવેના 160 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે અમે તમને ભારતીય રેલવેના ઇતિહ...
-
સ્વામી વિવેકાનંદ 12 જાન્યુઆરી ’Arise ! Awake ! And Stop not, Till, the goal is rached ઊઠો , જાગો અને અટક્યા વિના ધ્યેય સુધી પહ...
-
આદિલ મન્સૂરી અલારખિયા હાજી અમૃતલાલ ભટ્ટ અમૃતલાલ યાજ્ઞિક અમૃત નાયક આનંદશંકર ધ્રુવ અનંતરાય રાવળ અનિલા દલાલ અનિલ જ...
-
ડોલ એટલે પત્ર-પુષ્પ વગેરેથી સજાવેલો ઝૂલો. આ ઝૂલામાં શ્રીપ્રભુને ઝૂલાવવાનો ઉત્સવ એટલે ડોલોત્સવ. ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો ઉત્સવ મનાવ...
-
બાળગીત ભાગ-૧ બાળગીત ભાગ-૨ બાળગીત ભાગ-૩ બાળગીત ભાગ-૪ બાળગીતપોથી (ઈ-પુસ્તક)
-
સંસ્કૃત સુભાષિતો या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना । या ब्रह्माच्युतशङ्करप्...
-
વેદ અને વેદાંગ વેદ ચાર છે. ૧. ઋગ્વેદ ૨. યજુર્વેદ ૩. સામવેદ ૪. અથર્વવેદ વૈદિક સાહિત્યની છ શાખાઓને વેદાંગ કહેવા...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો